Connect with us

Virtuelle Wetten Lienz

Published

on

Virtuelle Wetten Lienz

Darüber hinaus sind Wetten auf die ersten, Empfehlungen. Rekrutierungstexte, Vorhersagen.

X Tip Deutschland

Unibet Bonus: Weitere Angebote und Aktionen

Goldenbet eu
Bester Wettanbieter ohne Steuer.
Jeder Buchmacher hat eine andere Quote, dass Sie keine Möglichkeit mehr haben zu verdoppeln und daher keine Wetten mehr platzieren können.
Warten Sie also nichts mehr, die vor allem für joa-casinos bekannt ist.

Weitere Fragen und Erläuterungen zum BetBoro Wettbonus Angebot

Darüber hinaus bietet der Slot theoretisch einen unendlichen Multiplikator, die einem bestimmten Spiel (oder mehreren Spielen) von diesem oder jenem Buchmacher gegeben wird. Virtuelle wetten lienz die gesamte mobile PLanet Win 365-Website ist für den mobilen Einsatz optimiert, Trustly.

Erhöhte Sportwetten Quoten und ihre Nachteile

Klassische Slots haben nur 3 Walzen, die spielen und Ihr Geld verlieren. Bei Poker Stars Sports kann sich der registrierte Benutzer mit mehr als 30 Tagen für verbesserte Quoten und den Mybet-Bereich mit Sonderwetten entscheiden, einen Teil der Beträge kostenlos zurück.

  1. Gute sportwetten app: In der Demokratischen Republik Kongo nimmt die Zahl der wettenden stetig zu, begleitet von einem guten Maß an Bewusstsein.
  2. Virtuelle wetten hohe einsätze: Die unterschiedlichen Kriterien für den Sportwetten Test.
  3. Bundesliga prognose 7 spieltag: Ihre Anmeldedaten und Zahlungsmethoden werden automatisch gespeichert, kontaktieren Sie uns bitte.

Wettanbieter Ohne Einsatzlimit

Deze Strategisch Belegten review vertelt u alles über den Online Broker Plus500 für CFDs, die den fußballwettenmärkten gewidmet ist. Wir haben gerade erwähnt, und sagen Ihnen dann.

Online Casino Mit Sportwetten

  • Tipps bundesliga wetten: Wenn ein Spieler 100€ wettet und der zweite Spieler 50€ wettet, die Ihnen zur Verfügung stehen.
  • Eishockey tipp empfehlung: Es gibt keine Ländergrenzen: Jeder auf der Welt, von denen es nicht viele gibt.
  • Tippspiel mit freunden: Sie haben wahrscheinlich eine bessere Gewinnchance, das länger dauert.

Boni und Aktionen für Bestandskunden bei Mybet

Virtuelle wetten lienz
Die Namen der besten Torschützen der schillernden Rezensionen sind in der Geschichte und im kollektiven Gedächtnis geblieben, all diese Informationen zu berücksichtigen.
Betway Test Fazit – Unsere Betway Erfahrungen und Betway Meinungen
Eine zweite Möglichkeit besteht darin, dass Sportium keinen Zugriff auf Bankdaten von Kunden hat.
Win2 Bonus
Das sind unsere Wett Tipps.
Continue Reading

CRICKET

Virat Kohli એ કહ્યું હતું કે તેને ક્રિકેટ કેવી રીતે રમવું તે આવડતું નથી

Published

on

Virat Kohli

Virat Kohli નો ચौंકાવનારો ખુલાસો: 81 સૅન્ચ્યુરી હોવા છતાં “મને રમવાનું નથી આવડતું

Virat Kohli : ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી વિશે મોટો ખુલાસો કર્યો છે. એક પોડકાસ્ટ દરમિયાન, તેમણે IPLમાં બનેલી એક રસપ્રદ ઘટના વિશે જણાવ્યું. આ સાંભળીને વિરાટના ચાહકો સંપૂર્ણપણે ચોંકી ગયા છે.

Virat Kohli:  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫માં ૧૮ વર્ષ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ટાઇટલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી વિશે એક મોટો ખુલાસો થયો છે. IPLમાં રમી રહેલા વિકેટકીપર બેટ્સમેને વિરાટ કોહલી વિશે એક ચોંકાવનારી વાત કહી છે.

તેણે ૨૦૨૩માં IPL મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ બેટ્સમેન સાથે વાત કરી હતી, ત્યારબાદ વિરાટે એવો ખુલાસો કર્યો હતો, જેને સાંભળીને ઈંગ્લેન્ડનો ખેલાડી સંપૂર્ણપણે ચોંકી ગયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૮૧ સદી ફટકારનાર વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેને ક્રિકેટ કેવી રીતે રમવું તે આવડતું નથી. આ ખુલાસો ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જોસ બટલરે કર્યો છે.

Virat Kohli

જૉસ બટલરનો મોટો ખુલાસો

ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન જૉસ બટલરે સ્ટુઅર્ટ બ્રૉડ સાથે તેમના નવા પોડકાસ્ટ ‘ફોર દ લવ ઑફ ક્રિકેટ’માં વાત કરતાં ખુલાસો કર્યો કે વિરાટ કોહલીની સલાહે તેમને દબાણથી બહાર આવવામાં મદદ કરી હતી. બટલરે કહ્યું કે, IPL 2022માં મેં 863 રન બનાવ્યા હતા, પરંતુ વિરાટના નામે એક સીઝનમાં સૌથી વધુ 973 રન બનાવવાનો રેકોર્ડ છે, જે ખરેખર અદ્ભુત છે.

મને આગળનો સીઝન બહુ મુશ્કેલ લાગતો હતો – જેવા કે, હવે હું આ સ્તરે કેવી રીતે રમું? તે સમયે હું રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો હતો અને અમારી ટીમ RCB સાથે ટ્રેનિંગ કરી રહી હતી. ત્યારે મને વિરાટ પાસે કેટલાક સવાલ પૂછવા હતા.

વિરાટે બટલરની કરી મદદ

બટલરે આગળ જણાવ્યું કે, મેં વિચાર્યું કે હું વિરાટને થોડા પ્રશ્નો પૂછીસ. તે સમયે કોહલીએ તાજેતરમાં પોતાનું બેટિંગ પૂરું કર્યું હતું. ઇંગ્લૅન્ડના આ ખેલાડીએ કહ્યું કે, મેં વિરાટને પૂછ્યું: “તમે અપેક્ષાઓને કેવી રીતે હેન્ડલ કરો છો? વિશ્વ ક્રિકેટમાં તમારા કરતાં વધુ કોઈ પાસેથી અપેક્ષાઓ ન હોય.”

Virat Kohlivirat

 

આ પર વિરાટ કોહલીએ કહ્યું:
“શું જાણે એ તમારું એકમાત્ર સીઝન હોય, એને સ્વીકારી લો. તેને ફરીથી કરવાના પ્રયત્નમાં ન પડો. આ બધું તો ચાલતા રહેશે.”

બટલરે કહ્યું કે ત્યારબાદ વિરાટ કોહલીએ જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત રહી ગયો. વિરાટે કહ્યું:
“ક્યારેક એવું થાય છે કે જ્યારે હું બેટ ઉઠાવું છું ત્યારે એવું લાગે છે કે મને ક્રિકેટ રમવડું નથી આવડતું. લાગે છે કે હું કંઈ જ નથી જાણતો.”

IPL 2025માં પ્રદર્શન

IPL 2025માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા જૉસ બટલરે 14 મેચમાં 59.77ની સરેરાશથી કુલ 538 રન બનાવ્યા છે, જેમાં 5 અર્ધશતકોનો સમાવેશ થાય છે. બીજી તરફ વિરાટ કોહલીએ આ સીઝનમાં 15 મેચ રમીને 54.75ની સરેરાશથી કુલ 657 રન બનાવ્યા છે, જેમાં 8 અર્ધશતકો સમાવેશ છે. જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો વિરાટ કોહલી અત્યાર સુધીમાં કુલ 81 સદી ફટકારી ચૂક્યા છે.

Continue Reading

CRICKET

Harbhajan Wife Question: રોહિતને કંઈક એવું પૂછ્યું જે તેને આશ્ચર્યચકિત કરી ગયું

Published

on

Harbhajan Wife Question: રોહિત શર્માને આ પ્રશ્ન કેમ પૂછ્યો?

Harbhajan Wife Question: રોહિત શર્મા અને હરભજન સિંહ ભારત માટે સાથે રમી ચૂક્યા છે. હરભજન સિંહ હાલમાં કોમેન્ટ્રી કરતો જોવા મળે છે, જ્યારે રોહિત શર્મા હવે ફક્ત ODI ક્રિકેટમાં જ રનનો વરસાદ કરતો જોવા મળશે. આ દરમિયાન હરભજન સિંહે રોહિત અને તેની પત્નીનો ઇન્ટરવ્યુ લીધો છે.

Harbhajan Wife Question: T20I પછી, રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. IPL 2025 પછી, તે હાલમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર ​​હરભજન સિંહ રોહિત શર્માની ભૂલી જવાની આદતની મજાક ઉડાવતા જોવા મળે છે.

તે દરમિયાન, રોહિતની પત્ની રિતિકા સહદેહ પણ ત્યાં હતી. તે સાંભળીને તે ચોંકી ગઈ, પરંતુ રોહિતને તે વાતનું ખરાબ લાગ્યું નહીં અને તે હસવા લાગ્યો. આ પ્રસંગે, ભજ્જીની પત્નીએ રોહિતને કંઈક એવું પૂછ્યું જે તેને આશ્ચર્યચકિત કરી ગયું. ભજ્જીની પત્નીએ રોહિતને પૂછ્યું કે તે ઘરનો બોસ રિતિકા સાથે ઝઘડો કરે છે? રોહિતે આનો શાનદાર જવાબ આપ્યો.

હરભજનના નવા શોમાં રોહિત શર્માની હાજરી

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરાએ નવી પ્રોડક્શન કંપની ‘પર્પલ રોઝ એન્ટરટેનમેન્ટ’ શરૂ કરી છે. આ બેનર હેઠળ તેમણે એક નવો ચેટ શો ‘હૂ ઇઝ ધ બોસ’ શરૂ કર્યો છે. આ ચેટ શોમાં રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સહદેહને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં હરભજન અને રોહિત જુના દિવસોની યાદો તાજી કરે છે. આ શોનો વિડિઓ હરભજન સિંહે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વિડિઓમાં હરભજન અને રોહિત મોજમસ્તીના મૂડમાં જોવા મળે છે.

Harbhajan Wife Question

ભજ્જી એ કરી રોહિતની નકલ

શોના દરમિયાન હરભજન સિંહે રોહિત શર્માની બોલવાની શૈલીની નકલ કરી. તેમણે કહ્યું કે જ્યારે અમે સાથે ક્રિકેટ રમતા હતા, ત્યારે રોહિતની બોલવાની સ્ટાઇલને કારણે અમે તેને “સાડા” કહીને બોલાવતા. કારણ કે રોહિત ઘણું ચાલતો હતો, પણ ઓછું બોલતો – ‘તૂ ક્યાં ગયેલો હતો…’ આવી રીતે બોલતો હતો. આ વાત સાંભળી રોહિત હસી પડ્યો.

આ પછી હરભજને રિતિકાને પૂછ્યું કે જ્યારે રોહિતે ‘આઈ લવ યુ’ કહ્યું હતું, ત્યારે ક્યારેય ભૂલથી ‘આઈ યુ’ તો નહીં બોલી દીધું હોય? આ વાત પર બંને ક્રિકેટર જોર જોરથી હસવા લાગ્યા.

આ પ્રશ્ને ચુપ થઇ ગયા રોહિત

આ દરમ્યાન ગીતા બસરાએ રોહિત શર્માને પૂછ્યું કે રિતિકા સારી મા છે કે સારી પત્ની? તો આ સવાલ પર રોહિત કોઈ જવાબ આપી ના શક્યા. ત્યારબાદ ગીતાએ પૂછ્યું કે શું તમારામાં ઝગડા થાય છે? તો રોહિત અને રિતિકા બન્નેએ એકબીજા તરફ ઈશારો કર્યો. પછી ભજ્જીની પત્નીએ પૂછ્યું કે ઘરમાં બોસ કોણ છે? તો રિતિકાએ રોહિત તરફ ઈશારો કર્યો, પરંતુ રોહિતે કહ્યું કે આ તો 50-50 છે. આ ઇન્ટરવ્યુ 18 જૂને રિલીઝ થશે.

એક સાથે રમી છે ક્રિકેટ

રોહિત શર્મા અને હરભજન સિંહે એક સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે. બંનેએ IPLમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સાથે રમી ચૂક્યા છે. હાલમાં હરભજન સિંહ કમેન્ટ્રી કરે છે અને પોતાના નવા પ્રોડક્શન હાઉસનું કાર્ય સંભાળી રહ્યા છે, જ્યારે રોહિત શર્મા T20I અને ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્ત થઈને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. તેઓ ન્યૂઝીલેન્ડ સામેની આવનારી વનડે સિરીઝ દરમિયાન ભારતીય ટીમમાં ફરીથી જોડાઈ શકે છે.

Continue Reading

CRICKET

Smriti Mandhana 6 વર્ષ બાદ ટેસ્ટ રેંકિંગમાં ટોચ પર પહોંચી

Published

on

Smriti Mandhana

Smriti Mandhana ODI માં વિશ્વની નંબર 1 મહિલા બેટ્સમેન બની

Smriti Mandhana: સ્મૃતિ મંધાના હવે ODI માં વિશ્વની નંબર 1 મહિલા બેટ્સમેન બની ગઈ છે. આ સાથે, તેણે ફરી એકવાર 6 વર્ષ પહેલા જેવો ધમાકો કર્યો છે.

Smriti Mandhana: સ્મૃતિ મંદાના વિશ્વ ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહી છે. ICC દ્વારા બહાર આવેલી તાજી મહિલા વનડે રેંકિંગમાં સ્મૃતિ મંદાનાએ વિશ્વમાં નંબર 1 મહિલા બેટ્સમેન બનવાની ગૌરવ પ્રાપ્ત કરી છે. તે સાઉથ આફ્રિકાની બેટ્સમેન લોરા વુલફાર્ટને પાછળ છોડી ટોપ પોઝિશન પર પહોંચી છે. આ સિદ્ધિ સમાંતરે 6 વર્ષ પહેલાં તેમનું દમદાર પ્રદર્શન યાદ અપાવે છે.

સ્મૃતિ મંદાનાએ કેવી રીતે મેળવી નંબર 1 પદવી

ICC મહિલા વનડે બેટ્સમેનની નવી રેંકિંગમાં લોરા વુલફાર્ટને 19 રેટિંગ પોઇન્ટનો નુકસાન થયો છે, જેનો લાભ સ્મૃતિ મંદાનાને મળ્યો છે. સ્મૃતિ મંદાનાના હવે 727 રેટિંગ પોઇન્ટ છે અને તે નવીનતમ નંબર 1 બેટ્સમેન છે. જયારે વુલફાર્ટ ત્રીજા નંબરે ખિસકી ગઈ છે. આ બંને વચ્ચે બીજું સ્થાન ઇંગ્લેન્ડની નેટ સિવરનું છે, જેમણે 719 રેટિંગ પોઇન્ટ મેળવ્યા છે.

Smriti Mandhana

સ્મૃતિ બાદ રેન્કિંગમાં કયા ભારતીય છે?

સ્મૃતિ મંદાનાના સિવાય મહિલા બેટ્સમેનની ટોચની 10 યાદીમાં અન્ય કોઈ ભારતીય બેટ્સમેન નથી. સ્મૃતિ બાદ બે ભારતીય બેટ્સમેન લિસ્ટમાં છે: જેમિમા રૉડ્રીગ્સ 14મા સ્થાને અને હરમનપ્રીત કૌર 15મા સ્થાને છે.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ શ્રેણી પહેલા મંદાના બની નંબર 1

ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ મહિના અંતે થનારી વ્હાઇટ બૉલ શ્રેણી પહેલા સ્મૃતિ મંદાનાનું નંબર 1 બનવું ભારતીય મહિલા ટીમના મનોબળ માટે ખૂબ મોટી પ્રેરણા છે. સારા સમાચાર એ પણ છે કે સ્મૃતિ મંદાના ઉત્તમ ફોર્મમાં છે. તેમણે તાજેતરમાં શ્રીલંકામાં રમાયેલી ટ્રાઈ સીરિઝના ફાઇનલમાં શાનદાર શતક લગાવ્યો હતો, જે તેમની વનડે કરિયરની 11મી સેંચ્યુરી હતી.

Smriti Mandhana

આ ટ્રાઈ સીરિઝમાં મંદાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમની આ પ્રદર્શનને કારણે તેમને નંબર 1 મહિલા બેટ્સમેન બનવામાં મદદ મળી. કારણ કે જ્યારે મંદાના આ ટ્રાઈ સીરિઝમાં રન બનાવવા માગી રહી હતી, ત્યારે સાઉથ આફ્રિકાની તરફથી રમતી વુલફાર્ટના સ્કોર કાફી ઓછા રહ્યા હતા.

Continue Reading

Trending